18/07/2017
વિદ્યાર્થી મિત્રો,
"ભણતર જીવન નો મહત્વ પૂર્ણ હિસ્સો જરૂર છે. આપણું પૂર્ણ જીવન માત્ર આપણા ભણતર પર નિર્ભર રહેતું નથી. આપણે કોઈ ના માટે એક વાર તો એવું જરૂર કહ્યું હશે કે આતો આટલું જ ભણેલા છે છતાં પણ આટલા આગળ છે તથા ખૂબ જ Success છે. અપઘાત નો વિચાર કરનારે એટલું જરૂર ધ્યાન રાખવું કે એમાં પ્રાણ પોતાના નહિ પણ પરિવાર ના જાય છે ખાસ કરીને આપણા માતા-પિતા ના."
હિતેન્દ્ર એન. પટેલ
Message by_ Hitendra Patel
Dear Karan government polytechnic, chhota udepur Miss you.