27/04/2026
ડૉક્ટરો કેમ સિઝેરિયન વધારે કરે છે? ડૉક્ટરે સોશિયલ મીડિયાથી બદલી નાખી આખી સિસ્ટમ | Dr.Ranjitsinh Joja
શું સોશિયલ મીડિયા માત્ર મનોરંજન માટે છે? સંતરામપુરની સુરેખાબા હોસ્પિટલના જાણીતા ગાયનેકોલોજિસ્ટ ડૉ. રણજીતસિંહ રોઝા (Dr. Ranjitsinh Joja ) એ સાબિત કર્યું છે કે ડિજિટલ પ્લેટફોર્મનો સાચો ઉપયોગ કરીને સમાજમાં કેવી રીતે મોટું પરિવર્તન લાવી શકાય છે.
આ વિડિયોમાં ડૉ. રોઝાએ શેર કર્યા છે તેમના અનુભવો:
મેડિકલ નેગેટિવિટી: ડૉક્ટરો વિશે ફેલાતી નકારાત્મક વાતો સામે પોઝિટિવિટી કેવી રીતે લાવવી?
નોર્મલ ડિલિવરીનો ક્રેઝ: શા માટે લોકો 1000 કિમી દૂરથી સંતરામપુર આવે છે?
વર્લ્ડ રેકોર્ડ: એક મહિનામાં 524 ડિલિવરી અને તેમાં પણ 85% નોર્મલ ડિલિવરીનો આશ્ચર્યજનક રેશિયો.
આદિવાસી વિસ્તારનો વિકાસ: પંચમહાલ અને મહીસાગરના વિકાસમાં આદિવાસી સમાજનું યોગદાન.
Content Creation Responsibility: સોશિયલ મીડિયા પર કન્ટેન્ટ બનાવતી વખતે કઈ કાળજી રાખવી જોઈએ?
Godhra City Live