16/07/2026
🚩 ભગવાન જગન્નાથજીની
રથયાત્રા નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ! 🚩
May the divine blessings of Lord Jagannath bring
peace, health, and prosperity to your lives. Wishing
everyone a joyous and blessed Rath Yatra from the
entire team at Shree Krishna Vidhyalay, Lakhni.
“ભગવાન જગન્નાથજીની કૃપાથી તમારા જીવનમાં સુખ, શાંતિ,
સમૃદ્ધિ અને ઉત્સાહનો સદા વાસ રહે.” ✨
📍 સરનામું: નવા બસ સ્ટેન્ડની નજીક, જસરા રોડ, મુ. પો. તા.
લાખણી, જિ. વાવ-થરાદ
📞 સંપર્ક: +91 84019 52533 / +91 99792 13073